દુબઇથી યમન જતા સલાયાના જહાજમાં મધ દરિયે આગ લાગી, 15 ક્રૂ મેમ્બરનો બચાવ

દુબઇથી યમન જવા નીકળેલા માંડવીના સલાયાના જહાજમાં મચ્છીરા ટાપુ નજીક મધ દરિયે આગ ભભૂકી હતી. જોતજોતામાં આખું જહાજ સળગી ગયું

Read more