વાંકાનેર: સીંધાવદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ૩૪ ગામોને પીવાનુ શુદ્ધ પાણી મળશે

વાંકાનેર: રાજ્ય સરકારે પાણીના પ્રોજેક્ટ સહિતના વિકાસકાર્યો અવિરત રાખી લોકોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળે તે માટે આયોજન કર્યું છે.

Read more