વાંકાનેર: કોટડાનાયાણી ગામે કૂવો ગાળતી વખતે ભેખડ પડતા ત્રણના મોત

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે કૂવો ગાળતી વખતે અચાનક ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકના મૃત્યુ નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.

Read more