ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવો.દલાલો અને સંગ્રહખોરો ઉઠાવે છે ગેરલાભ -અમિત ચાવડા

ડુંગળીની નિકાસ બંધ થતા રાજ્યભરના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડુંગળીની હરાજી સમયે જ નિકાસ બંધ કરાતા ભાવ તળિયે ગયા છે

Read more