રફાળામાં ચુલાની ઝાળે દાઝેલ તરૂણીનું સારવાર દરમિયાન મોત

રાજકોટ: કુવાડવા રોડ પર આવેલ રફાળામાં ચૂલાની ઝાળે દાઝેલ માનસિક અસ્વસ્થ આદિવાસી તરુણીનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો હતો.

Read more