જો કરી ! વાંકાનેરના ભાયાતી જાંબુડીયામાં સરપંચ અને સભ્યોના કોઈ ઉમેદવાર જ ન રહીયા !!!
સરપંચ અને સભ્યોમાં ભરેલા તમામ ફોર્મ પાછા ખેંચી લીધા, હવે ચૂંટણી નહીં યોજાય : ગામ સમરસ કરવા માટે લેવાયો નિર્ણય
Read moreસરપંચ અને સભ્યોમાં ભરેલા તમામ ફોર્મ પાછા ખેંચી લીધા, હવે ચૂંટણી નહીં યોજાય : ગામ સમરસ કરવા માટે લેવાયો નિર્ણય
Read more