ટંકારા: સજનપરના વતની ડો. રાજેશ મકવાણાનું પુસ્તક “અડધે રસ્તે અંધારું” નું તેમના પિતાની પુણ્યતિથિએ વિમોચન કરાશે

કાર્યક્રમમાં ‘રાષ્ટ્રપુરુષ ડૉ. આંબેડકર’ લઘુનાટક ભજવાશે By રમેશ ઠાકોર – હડમતીયાટંકારા તાલુકાના સજનપર ગામના લેખક સ્વ. જે. ટી. મકવાણાની પૂણ્યતિથિ

Read more