ટંકારા: આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા લતીપર ચોકડીએ ઠંડાં પાણીનું પરબ મુક્યું

ટંકારા તાલુકાના આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ગાંધી પરિવારના સહયોગથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે ફિલ્ટરયુક્ત ઠંડાં પાણીનું પરબ મુકવામાં આવ્યું

Read more

ટંકારા–જબલપુર વચ્ચે લટકતી સોસાયટીનું નામ પાડ્યું: હવે આર્યનગર નામે ઓળખાશે.

By જયેશ ભટાસણા – ટંકારાટંકારા – જબલપુર વચ્ચે લટકતી સોસાયટી હવે આર્ય નગર ગામથી ઓળખાશે અલગ પંચાયતને મંજૂરીની મહોર લાગી

Read more