Placeholder canvas

વાંકાનેર:વીશીપરામાં શ્રીમદભાગવત સપ્તાહનુ આયોજન…


વાંકાનેર: વાંકાનેર શહેરના વીસીપરા રામદેવજીના મંદિરે તારીખ 7/4/23થી શ્રીમદભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે

શ્રીમદભાગવત સપ્તાહના વકતા વાંકાનેર તાલુકાના બોકડથંભા પ્રાથમિક શાળા આચાર્ય હરિયાણી મંગળદાસ છે જેઓએ ગયા વર્ષ લૂણસરિયા ગામ મા “રામચરિત માનસ માનસ હનુમંત” કથા ગાઇ હતી આગામી તારીખ 7/4/23થી વિશીપરા વાંકાનેર રામદેવજીના મંદિરે કથાનું રસપાન કરાવશે તો કથારસ પાન કરવા પધરાવા નિમંત્રણ છે…

આ સમાચારને શેર કરો