વાંકાનેર: આવતી કાલે ત્રાંસી આંખનો કેમ્પ

વાંકાનેર: ત્રાસી આંખની તકલીફ માટે વિનામૂલ્યે નિદાન, સારવાર તથા ઓપરેશન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં… વડોદરાના ડૉ. મયુરીબેન સેવા આપશે…

🔸ત્રાસી આંખના કોઈપણ ઉંમરના દર્દી આંખ બતાવી શકે છે.
🔸 આંખ બતાવવા માટે અગાઉથી નામ લખાવવું જરૂરી નથી
🔸 કેસ કાઢવાનો સમય સવારે 9:00 થી 12:00 નો રહેશે
🔸 દર્દી સાથે એક અથવા બે વ્યક્તિ જ આવી શકશે. તેનાથી વધારે આવવું નહીં

કેમ્પનું સ્થળ અને સમય :-
તારીખ : 22/4/2023, શનિવાર
સમય : સવારે 9 થી 12
કેમ્પ નું સ્થળ :
એન. આર. દોશી આંખની હોસ્પિટલ (દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ)
નવા બસ સ્ટેશન પાસે, વિદ્યાભારતી સ્કૂલની સામે, રાજકોટ રોડ, વાંકાનેર.
મો. 94089 39982,
ફોન : 02828-222082

આ સમાચારને શેર કરો