Placeholder canvas

મોરબી નિવાસી શાંતાબેન ઘેટિયાનું અવસાન…

મોરબી નિવાસી શાંતાબેન જેરાજભાઈ ઘેટિયા (ઉં.વ. 101) તે નરભેરામભાઈ જેરાજભાઈ ઘેટિયા, નરશીભાઈ જેરાજભાઈ ઘેટિયાના માતા, રાજેશભાઈ નરભેરામભાઈ ઘેટિયા, યોગેશભાઈ નરશીભાઈ ઘેટિયાના દાદી, મિત રાજેશભાઈ ઘેટિયા, ધર્મ યોગેશભાઈ ઘેટિયાના પરદાદીનું તારીખ 6-7-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે.

સદગતનું બેસણું તારીખ 8-7-2023 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે નવા આર્ય સમાજ પ્રાર્થના હોલ, ટંકારા ખાતે અને તારીખ 9-7-2023 ને રવિવારના રોજ સવારે 8 થી 10 કલાકે પ્રભુરત્ન પાર્ટી પ્લોટ, એસપી રીંગ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

આ સમાચારને શેર કરો