Placeholder canvas

વાંકાનેર: સાંસ્કૃતિ વિદ્યાલય દ્વારા તિરંગા રેલી યોજાઇ….

વાંકાનેર : ચંદ્રપુર ખાતે આવેલ સાંસ્કૃતિક વિદ્યાલય દ્વારા આજે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ તિરંગા રેલીમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા હાથમાં તિરંગા સાથે શાળા ખાતેથી રેલી શરૂ કરી ચંદ્રપુર ઓવરબ્રિજ થઈ હાઇવે સર્વિસ રોડથી જકાતનાકા હાઇવે સર્કલથી પરત શાળા ખાતે પહોંચી હતી.

આ સમાચારને શેર કરો