Breaking News: રાજકોટ: લોહાણા સમાજના ગુરુદેવ હરિચરણદાસજી બાપુને સારવાર અર્થે રાજકોટ લવાયા
રાજકોટ: લોહાણા સમાજના ગુરુદેવ હરિચરણદાસજી બાપુને સારવાર અર્થે પ્લેન દ્વારા રાજકોટ લાવવામાં આવ્યા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/PicsArt_01-22-11.14.18-1024x914.jpg)
મળેલી માહિતી મુજબ હરિચરણદાસજી બાપુ અયોધ્યામાં બાથરૂમમાં પડી જતા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમને અયોધ્યા થી ખાસ ચાર્ટડ પ્લેન મારફતે રાજકોટ લાવવામાં આવ્યા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/IMG-20200201-WA0002-1-971x1024.jpg)
આજે બપોરના આ ચાર્ટર પ્લેન રાજકોટ એરપોર્ટ પર આવતા, એરપોર્ટ પર મોટી સંખ્યામાં સેવકો અને લોહાણા સમાજના આગેવાનો અને ભાઈઓ બહેનો પહોંચી ગયા હતા.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/JIGAR-9X9-CM-1024x1024.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/IMG-20200207-WA0004-1024x1024.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)