Placeholder canvas

મોરબી: પવન હોસ્પિટલમાં હરસ, મસા, ભગંદર, ફિશર તેમજ પેટના રોગોની સચોટ નિદાન સાથે સારવાર

ઓપરેશન કરતા મેડીસીનથી સમસ્યા મટાડવાનો અભિગમ : ઓપરેશન કર્યું હોય છતાં ફેરફાર ન થતો હોય તેવા દર્દીઓએ વિશેષ આવવું : લેડીઝ પેશન્ટ માટે લેડીઝ સ્ટાફ

નિષ્ણાંત ડો. કશ્યપ શેરસિયાની દરરોજ સેવા મળશે : આધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલના લીધે હવે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર કે ઓપરેશન માટે દૂર નહિ જવું પડે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓમે હરસ, મસા, ભગંદર, ફિશર જેવા રોગો તેમજ પેટ અને આંતરડાના રોગોના નિદાન તથા સારવાર માટે હવે દૂર જવાની જરૂર નથી. કારણકે આ રોગોના નિષ્ણાંત એવા ડો. કશ્યપ શેરસિયા દરરોજ પવન સર્જીકલ હોસ્પિટલમાં સેવા આપે છે.
મોરબીના શનાળા રોડ ઉપર ગુરૂ દત્તાત્રેય મંદિરની પાછળ કિલ્લોલ હોસ્પિટલ સામે મણીયાર હોસ્પિટલની અંદર પવન સર્જીક હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં અદ્યતન ઓપરેશન થીયેટર સાથે સ્પે. રૂમની સુવિધા છે. ઉપરાંત ડે-કેર યુનિટ અને લેડીઝ સ્ટાફની સુવિધા પણ છે. અહીં ડો. કશ્યપ શેરસિયા- કન્સલ્ટન્ટ પ્રોકટોલોજિસ્ટ એન્ડ એએનઓ રેક્ટલ સર્જન, સર્ટિફાઇડ સ્પેશિયાલિસ્ટ ઈન ક્ષારસૂત્ર ( બીએએમએસ, સીકેએસટી) દરરોજ સેવા આપશે.ઓપરેશન કર્યું હોય છતાં ફેરફાર ન થતો હોય તેવા દર્દીઓની અહીં વિશેષ સારવાર થાય છે. અહીં પ્રેગ્નન્સી વખતે પ્રેગ્નન્સીમાં નડતરરૂપ ના થાય તેવી મેડિસિન દ્વારા સારવાર કરવામાં આવે છે. વધુમાં અહીં લેડીઝ પેશન્ટ માટે લેડીઝ સ્ટાફ પણ ઉપલબધ્ધ છે.
હોસ્પિટલમાં હરસ, મસા, ફિશર તથા ભગંદર જેવા રોગમાં સચોટ નિદાન અને સારવાર થશે. ક્ષારસુત્ર પધ્ધતિથી સંડાસનો કંટ્રોલ ન જાય તેવા પ્રકારના ઓપરેશન થશે. હરસ, મસા, રોગોમાં ઇલેકટ્રોકોટરી દ્વારા, Sclerotherapy (ઇન્જેકશન દ્વારા) તેમજ RBL(Rubber Band Ligation) જેવી આધુનિક પધ્ધતિથી સારવાર થશે.
આ ઉપરાંત PILONIDALSINUS (નાસુર)ની આધુનિક પધ્ધતિથી સારવાર, પેટનાં રોગો-આંતરડાનાં જૂના હઠીલા રોગો, જૂની કબજીયાત, ગેસ, મરડો, અપચો, મંદાગ્નિ, અલ્સરેટીવ કોલાઇટીસ વગેરે પાચનતંત્રના રોગોની સલાહ અને સારવાર, મળમાર્ગના દરેક રોગમાં યોગ્ય તપાસ અને ઓપરેશનથી તેમજ ઓપરેશન વગર સારવાર મળશે. અહીની સારવાર બાદ લાંબો સમય હોસ્પિટલમાં રહેવાની તેમજ સંપૂર્ણ આરામની જરૂર પડતી નથી. સારવાર દરમ્યાન રોગી પોતાની રોજીંદી કામગીરી સરળતાથી કરી શકે છે.
અહીં ઓપરેશન કરતા મેડીસીનથી સમસ્યા મટાડવાનો અભિગમ વાપરવામાં આવે છે. રોગોમાં જો શરૂઆતના તબક્કામાં જ સારવાર કરવામાં આવે તો ઓપરેશનની જરૂર પડતી નથી.

રોગોના લક્ષણો :-
● વારંવાર પેટ સાફ કરવા જવું
● સંડાસમાં લોહી પડવું
● સંડાસ વખતે બળતરા થવી
● મળમાર્ગમાં દુઃખાવો થવો

🔘વધુ વિગત માટે સંપર્ક કરો.🔘
મો.નં. 9909892392
🔵પવન સર્જીકલ હોસ્પિટલ🔵
મણીયાર હોસ્પિટલની અંદર
કિલ્લોલ હોસ્પિટલ સામે, ગુરૂદત્તાત્રેય મંદિરની પાછળ
શનાળા રોડ, મોરબી.
આ સમાચારને શેર કરો