skip to content

વાંકાનેર: અરણીટીંબાના મોમીન સમાજના અગ્રણી નુરમામદભાઈ બાદીનું અવસાન, કાલે જીયારત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના અને મોમીન સમાજના ભાજપના અગ્રણી, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને અરણીટીંબા દૂધ મંડળીના પ્રમુખ બાદી નુરમાહમદ આહમદભાઈનું ૮૬ વર્ષની વયે ગઈ કાલે મંગળવારના રોજ ઇન્તેકાલ (અવસાન) થયેલ છે.

મરહુમની જીયારત આવતી કાલે ૩૦-૦૫-૨૦૨૪ ને ગુરુવાર સવારે 8 કલાકે અરણીટીંબા ગામ ખાતે રાખેલ છે.

આ સમાચારને શેર કરો