વાંકાનેર: દાઉદી વ્હોરા યંગ ગ્રૂપ દ્રારા ઓક્સિજનના બાટલાનું ફ્રીમાં વિતરણ
![](https://kaptaan.co.in/wp-content/uploads/2021/04/20210413_112031.gif)
વાંકાસનેર : વાંકાનેરમાં કોરોના દર્દીઓ માટે સૌથી મહત્વની જરૂરિયાત ઓક્સિજન છે તેમના માટે દર્દીઓનાં સ્વજનો દોડધામ કરી રહ્યા છે, ત્યારે દાઉદી વ્હોરા સમાજના યંગ ગ્રૂપ દ્વારા લોકોને નિઃશુલ્ક ઓક્સિજન બોટલ આપવામાં આવી રહયા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2021/04/IMG-20210412-WA0001-791x1024.jpg)
વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં પણ અપૂરતો ઓક્સિજન છે, ત્યારે કોરોના દર્દીઓનાં ઓક્સીજન લેવલ માટે કોઈ પણ સમયે ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય છે અને દર્દીઓનાં સ્વજનોને ઓક્સિજન મેળવવા દોડધામ કરવી પડી રહી છે. ત્યારે યંગ ગ્રૂપ દ્વારા જ્યાં સુધી ઓક્સિજન જથ્થો પર્યાપ્ત હશે ત્યાં સુધી નિઃશુલ્ક આપવામાં આવશે. જરૂરિયાતમંદોએ મો. નંબર 79841 26237 તથા 91041 30052 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj
![](https://kaptaan.co.in/wp-content/uploads/2021/04/9-x5-2-01__01_copy_277x205.jpg)
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)