Placeholder canvas

કેશોદ અને માંગરોળ તાલુકાના ખેડુતોની રેલી

આજે કેશોદ અને માંગરોળ તાલુકાના ખેડુતોએ કિશાન રેલી કાઢી હતી. આ રેલીના મુખ્ય આગેવાન પ્રવિણ રામ આવતાની સાથે રેલીનું પ્રસ્થાન થયું

આ રેલીમાં મોટી સંખ્યામા ખેડુતો જોડાયા હતા, આ કીશાન વેદના રેલીની શરૂઆત ખેડુતો ગાડા બળદો સાથે તાલુકા પંચાયત કેશોદ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ.

કેશોદ અને માંગરોળના ખેડુતોની કિશાન રેલી…

Kaptaan यांनी वर पोस्ट केले सोमवार, ११ नोव्हेंबर, २०१९

આ રેલી કેશોદ તાલુકા પંચાયતથી મામલતદા કચેરીએ પહાેંચી મામલદારને આવેદન પત્ર આપ્યુ હતુ.

આ સમાચારને શેર કરો