વાંકાનેર: ડો. રમણિકભાઈના પત્ની જયશ્રીબેનનું અવસાન, શુક્રવારે ટેલિફોનિક બેસણું
વાંકાનેર: મૂળ મહીકા ગામના રહેવાસી ને હાલ વાંકાનેર રહેતા ડો. રમણિકભાઈ ઉપાધ્યાય(માહિકા વાળા)ના ધર્મ પત્ની જયશ્રીબેન તે પ્રશાંતભાઈ ઉપાધ્યાય તેમજ કાશ્મીરાબેન અને મોનબેનના માતુશ્રી નું તારીખ 14-4-2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.તેમનું ટેલીફોનીક બેસણું તારીખ 16-4-2021 શુક્રવાર ના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે.
પ્રશાંતભાઈ-9428212344
ડો.રમણિકભાઈ-9898402041
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2021/04/Screenshot_20210413-111716-1024x747.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2021/04/IMG-20210412-WA0001-791x1024.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2021/04/9-x5-2-01__01_copy_277x205.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)