મોરબી જિલ્લામાં આજે 21 કોરોના કેસ નોંધાયા, જ્યારે 15 દર્દી થયા ડિસ્ચાર્જ
આજે મોરબી તાલુકામાં 16, વાંકાનેર તાલુકામાં 3, હળવદ તાલુકામાં 2 કેસ નોંધાયો, કુલ મૃત્યુઆંક પહોંચ્યો 165 પર
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/12/png--1024x798.png)
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 1 ડિસેમ્બરે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 967 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 21 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/12/vardan-hospital-morbi-1024x1024.jpg)
આજના નવા પોઝિટિવ કેસ
- મોરબી સીટી : 06
- મોરબી ગ્રામ્ય : 10
- વાંકાનેર સીટી : 02
- વાંકાનેર ગ્રામ્ય : 01
- હળવદ સીટી : 01
- હળવદ ગ્રામ્ય : 01
- ટંકારા સીટી : 00
- ટંકારા ગ્રામ્ય : 00
- માળીયા સીટી : 00
- માળીયા ગ્રામ્ય : 00
- આજના જિલ્લાના કુલ નવા કેસ : 21
આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત
- મોરબી તાલુકામાં : 08
- વાંકાનેર તાલુકામાં : 01
- હળવદ તાલુકામાં : 05
- ટંકારા તાલુકામાં : 00
- માળીયા તાલુકામાં : 01
- આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 15
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)