મોરબી જિલ્લામાં આજે 21 કોરોના કેસ નોંધાયા, જ્યારે 10 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 13, હળવદ તાલુકામાં 6, વાંકાનેર તાલુકામાં 2 કોરોના કેસ નોંધાયો જ્યારે અન્ય તાલુકામાં રાહત રહી છે.
મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 19 નવેમ્બર, ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 985 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 21 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
આજના નવા પોઝિટિવ કેસ
- મોરબી સીટી : 03
- મોરબી ગ્રામ્ય : 10
- વાંકાનેર સીટી : 01
- વાંકાનેર ગ્રામ્ય : 01
- હળવદ સીટી : 05
- હળવદ ગ્રામ્ય : 01
- ટંકારા સીટી : 00
- ટંકારા ગ્રામ્ય : 00
- માળીયા સીટી : 00
- માળીયા ગ્રામ્ય : 00
- આજના જિલ્લાના કુલ નવા કેસ : 21

આજે ડિસ્ચાર્જ અપાયેલ દર્દીની વિગત
- મોરબી તાલુકામાં : 09
- વાંકાનેર તાલુકામાં : 01
- હળવદ તાલુકામાં : 00
- ટંકારા તાલુકામાં : 00
- માળીયા તાલુકામાં : 00
- આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 10
