Placeholder canvas

મોરબી જિલ્લામાં કોરોના દર્દીનો આંકડો 600ને પાર: આજના 21 કેસ,18 દર્દી સ્વસ્થ થયા

મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસનો આંકડો 604 : 193 એક્ટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના 21 પોઝીટીવ કેસો નોંધાયા છે. જ્યારે આજે 18 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 604 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 374 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. અને 37 દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે હાલ 193 કેસ એક્ટિવ છે.

આજના 21 પોઝિટિવ કેસ માં મોરબીના 18 વાંકાનેરના 2 અને ટંકારામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે જે દર્દીઓ સાજા થઈ ગયા છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે તેમાં મોરબીમાં 16 દર્દી અને વાંકાનેરમાં 2 દર્દીને શાહરૂખ જતા તેઓ ઘરે પાછા ફર્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો