Placeholder canvas

મોરબી જીલ્લામાં આજે કોરોનાના ૧૬ નવા કેસ નોંધાયા.

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે જ છેલ્લા દિવસોમાં મૃત્યુ આંક વધી રહ્યો હતો જેમાં પણ રાહત મળી જોવા મળી છે આજે કોરોનાના નવા ૧૬ કેસ નોંધાયા છે જેથી મૃત્યુ આંક ઘટીને ૧૬૨ થયો છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૦ કેસો જેમાં ૦૪ ગ્રામ્ય અને ૦૬ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૦૩ કેસો, ટંકારા તાલુકાના ૦૨ કેસો અને માળિયા તાલુકાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૬ કેસ નોંધાયા છે આજે ૫૩ દર્દીઓ સ્વસ્થ થયા છે એક્ટીવ કેસનો આંક ઘટીને ૧૬૨ થવા પામ્યો છે.

આ સમાચારને શેર કરો