મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૧૩૮ પોઝિટિવ કેસ, ૨૫૨ દર્દીઓ સ્વસ્થ થયા

એક્ટીવ કેસનો આંક ઘટીને ૧૪૨૩ થયો
મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસો નોંધાયા છે તો કોરોના કેસો કરતા રીકવરી રેટ વધુ જોવા મળી રહ્યો છે આજે વધુ ૨૫૨ દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ઘટીને ૧૪૨૩ થયો છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૯૯ કેસો જેમાં ૩૧ ગ્રામ્ય અને ૬૮ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૧૭ કેસો જેમાં ૧૨ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૦૬, ટંકારા તાલુકાના ૦૬ અને માળિયા તાલુકાના ૧૦ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૩૮ કેસો નોંધાયા છે તો આજે ૨૫૨ દર્દીઓ સ્વસ્થ થયા છે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક હવે ૧૪૨૩ થયો છે.
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
