‘મહા’ વાવાઝોડાના કારણે તા. 6 અને 7 ના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.

વાંકાનેર: મહા વાવાઝોડાનું સંકટ ગુજરાત ઉપર મંડરાયેલુ છે અને આ વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે.

Read more