Placeholder canvas

વાંકાનેર: ડો. રમણિકભાઈના પત્ની જયશ્રીબેનનું અવસાન, શુક્રવારે ટેલિફોનિક બેસણું

વાંકાનેર: મૂળ મહીકા ગામના રહેવાસી ને હાલ વાંકાનેર રહેતા ડો. રમણિકભાઈ ઉપાધ્યાય(માહિકા વાળા)ના ધર્મ પત્ની જયશ્રીબેન તે પ્રશાંતભાઈ ઉપાધ્યાય તેમજ કાશ્મીરાબેન અને મોનબેનના માતુશ્રી નું તારીખ 14-4-2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.તેમનું ટેલીફોનીક બેસણું તારીખ 16-4-2021 શુક્રવાર ના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે.
પ્રશાંતભાઈ-9428212344
ડો.રમણિકભાઈ-9898402041

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો