વાંકાનેર તાલુકા PSI એસ. એ.ગોહિલ બદલી
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/09/KADIVAR-MULTI-SPECIALIST-HOSPITAL-1024x991-1-1024x991-1024x991-1024x991-1-1024x991-1024x991.jpg)
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એસે. એ. ગોહિલની બદલી થયેલ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/09/PARASARA-FARM.jpg-ADD-1024x1024.jpg)
મળતી માહિતી મુજબ ગઈ કાલે રાજ્યના 41 પી.એસ.આઈ.ની બદલી કરવામાં આવી છે એ મુજબ મોરબી જિલ્લાના અને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ.આઇ ગોહિલ શક્તિસિંહ અરવિંદસિંહ ની બદલી થયેલ છે, તેમને વાંકાનેરમાં થી ભાવનગર મૂકવામાં આવ્યા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/09/IMG-20190903-WA0015-1024x1024.jpg)
અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા પી.એસ.આઈ ગોહિલ વાંકાનેર માં આવ્યા ને કોઈ વધુ સમય થયો નથી, તેમની તેમના વતન તરફ બદલી કરવામાં આવી છે. તેવો ટૂંકમાં જ વાંકાનેર નો ચાર્જ છોડીને ભાવનગર ખાતે ચાર્જ સંભાળશે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)