જયંતિભાઈ પરસાણા પરીવાર તરફથી શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટને ૩૫ લાખની ICU એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ

અત્યાર સુધીમાં અનેકો દર્દીઓને સેવાનો લાભ મળ્યો. જીવતદાન મળ્યું. સૌરાષ્ટ્રનાં જાણીતા લેન્ડ ડેવલોપર્સ અને સૌરાષ્ટ્રની અનેકવિધ સેવાકીય, સામાજીક, સાંસ્કૃતિક, શૈક્ષણીક, ધાર્મિક, જ્ઞાતિ સંસ્થાઓ સાથે તન, મન, ધનથી

Read more