આંગણવાડી કાર્યકર-તેડાગરની ભરતી માટે ૩૦મી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

મોરબી : મોરબી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર-તેડાગરની ખાલી જગ્યા માટે મહિલા ઉમેદવારો તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી ભરતી

Read more