Placeholder canvas

‘સંજરી ટ્રેડર્સ’ ની આધુનિક સજાવટ સાથે આવતી કાલે શુભારંભ : લોકોને જાહેર આમંત્રણ

(પ્રોમોશનલ આર્ટિકલ)
વાંકાનેર: છેલ્લા ત્રણેક દાયકાથી વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં વિશ્વાસનું પ્રતીક બનેલું સંજરી ટ્રેડર્સ હવે આધુનિક સમય સાથે કદમ મિલાવીને વિશાળ જગ્યામાં આધુનિક સજાવટ અને કરીયાણાની ગુણવત્તા સભર સંપૂર્ણ રેન્જ સાથે પોતાના માનવતા ગ્રાહકો માટે આવતીકાલે ખુલ્લુ મુકવામાં આવશે. આ ખુશીના પ્રસંગે સંજરી ટ્રેડર્સના તમામ પાર્ટનરો તેમનામાં માનવતા ગ્રાહકોને જાહેર આમંત્રણ પાઠવે છે. તા.25/7/2021,રવિવાર. સવારે 9 વાગ્યાથી આપણા આગમન સુધી….

સંજરી ટ્રેડર્સ ૧૯૯૩ થી શરૂ થયું છે, સંજરી ટ્રેડર્સ એ એક રજીસ્ટરડ ટ્રેડમાર્ક ધરાવતી પેઢી છે. શરૂઆત નાના પાયેથી કરી અને ગ્રાહકોનો વિશ્વાસ જીતીને આજે વાંકાનેરમા કરિયાણાની બજારનું વટવૃક્ષ બની રહયું છે. હવે સંજરી ટ્રેડર્સમાંથી કરીયાણાની તમામ આઈટમો હોલસેલ અને રીટેલ મળશે.

સંજરી ટ્રેડર્સના માલિકોને આવતીકાલે ઉદ્ઘાટનમાં આપના આગમનનો ઇન્તજાર રહેશે તેમજ નવા સાહસમાં આપના આગમનથી પ્રોત્સાહનરૂપી હૂંફ મળશે…. તો સમયસર પધારજો,અમો આપના આગમનનો ઇન્તજાર કરીએ છીએ… -ગુલાબભાઈ શેરસિયા

સંજરી ટ્રેડર્સ
સંઘની સામે, જુની દાણાપીઠ રોડ, વાંકાનેર.
(ડો.મિસ્ત્રી સાહેબના દવાખાના વાળી જગ્યાએ)
9909978622

આ સમાચારને શેર કરો