વાંકાનેર: પંચાસીયામાં યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/08/IMG-20200703-WA0006-1024x589-1.jpg)
વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં રહેતા એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/08/advt-gif.gif)
પંચાસીયા ગામમાં રહેતા 30 વર્ષીય મનિષભાઇ પ્રેમજીભાઇ ચૈાહાણએ તા. 5ના રોજ પોતાના ઘરે કોઇ કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો હતો. આથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)