વાંકાનેર:શનિવારે દોશી આંખની હોસ્પિટલમાં ત્રાસી આંખની તકલીફ માટે વિનામૂલ્યે નિદાન, સારવાર તથા ઓપરેશન કેમ્પ

વાંકાનેર: આગામી શનિવારે વાંકાનેરની એન.આર.દોશી આંખની હોસ્પિટલમાં ત્રાસી આંખની તકલીફ માટે વિનામૂલ્યે નિદાન, સારવાર તથા ઓપરેશન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં મુંબઈના ડૉ. રોશનીબેન દેસાઈ સેવાનો આપશે.

🔸ત્રાસી આંખના કોઈપણ ઉંમરના દર્દી આંખ બતાવી શકે છે.
🔸 આંખ બતાવવા માટે અગાઉથી નામ લખાવવું જરૂરી નથી
🔸 કેસ કાઢવાનો સમય સવારે 09:00 થી 12:00 નો રહેશે
🔸 દર્દી સાથે એક અથવા બે વ્યક્તિ જ આવી શકશે. તેનાથી વધારે આવવું નહીં

કેમ્પનો સમય અને સ્થળ :-

તારીખ : 14/10/2023, શનિવાર, સમય:સવારે 9થી12
કેમ્પ નું સ્થળ :
એન. આર. દોશી આંખની હોસ્પિટલ
(દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ)
નવા બસ સ્ટેશન પાસે, રાજકોટ રોડ, વાંકાનેર
મો. 94089 39982, ફોન : 02828-222082

આ સમાચારને શેર કરો