Placeholder canvas

છેલ્લા 5 વર્ષમાં MBBSમાં 48 વિધાર્થીઓને એડમિશન અપાવનાર “જ્ઞાનગંગા સ્કૂલ”નું NEET-2023નું ભવ્ય પરિણામ…

(Promotional Artical)

વાંકાનેર: દર વર્ષની માફક આ વર્ષે પણ જ્ઞાનગંગા સ્કૂલે પોતાનું NEETનું ભવ્ય પરિણામ જાળવી રાખ્યું છે. M.B.B.S. માં પ્રવેશ માટે NEET પરીક્ષા ફરજિયાત થયા બાદ છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ 48 વિદ્યાર્થીઓને M.B.B.S. માં પ્રવેશ અપાવનાર જ્ઞાનગંગા સ્કૂલે આ વર્ષે પણ પોતાના સુંદર પરિણામને જાળવી રાખતા 8-8 વિદ્યાર્થીઓને M.B.B.S. માં પ્રવેશપાત્ર બનાવ્યા છે.

આ ઉપરાંત જ્ઞાનગંગા સ્કૂલના કુલ 15 વિદ્યાર્થીઓએ NEET-2023 ની પરીક્ષામાં 400થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. વાંકાનેર શહેર અને તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને M.B.B.S. થકી ડોક્ટર્સ બનાવવાનો અદ્ભુત રેકોર્ડ જ્ઞાનગંગા સ્કૂલના શિરે છે.

આ સમાચારને શેર કરો