વાંકાનેર: ભાટિયા સોસાયટીના યુવકનું સગપણ ન થવાના કારણે ગળાફાંસો ખાઈ આપઘાત
![](https://kaptaan.co.in/wp-content/uploads/2025/01/galaxy-new-ad-1-Jan.jpg)
વાંકાનેર : વાંકાનેરમાં એક યુવકે પોતાનુ સગપણ ન થતું હોવાના કારણે ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/PicsArt_01-22-11.14.18-1024x914.jpg)
બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુર ગામની ભાટિયા સોસાયટીમાં રહેતા 32 વર્ષીય હિરેન દિનેશભાઇ વરાણીયાએ સગપણ ન થતું હોવાના કારણે ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/IMG-20200201-WA0002-1-971x1024.jpg)
બાદમાં મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/JIGAR-9X9-CM-1024x1024.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)