Placeholder canvas

ભવનાથમાં મહિલા પીઠાધિશ્ર્વર પર હુમલો કરનાર સાધુની રિમાન્ડ પૂર્ણ : તલવાર કબ્જે

જુનાગઢ : ગિરનાર ક્ષેત્રના પીઠાધિશ્ર્વર જયશ્રીકાનંદગીરી પર સાધુ શિવગીરી નામના સાધુએ તલવાર વડે હુમલો કરતા આ બનાવની ચકચાર મચી જવા પામી હતી. હુમલો કરી ભાગી છુટનાર સાધુને બિલખા નજીકથી પોલીસે પકડી લીધા બાદ શીવગીરીને કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ જેમાં પોલીસે હુમલામાં ઉપયોગ લેવાયેલ તલવાર કબ્જે લીધી હતી આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં ફરી રજુ કરવામાં આવેલ….

આ સમાચારને શેર કરો