રાજકોટ: સાધુવાસવાણી રોડ પર આવેલ સ્પાઇસ રેસ્ટોરન્ટમાં ભીષણ આગ
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/10/IMG-20191023-WA0012-1024x662.jpg)
રાજકોટ: સાધુવાસવાણી રોડ પર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટમા આવેલ સાધુવાસવાણી રોડ પર આવેલા સનસીટી બિલ્ડીંગની સામે સ્પાઇસ રેસ્ટોરન્ટમા ભીષણ આગ લાગી છે, ફાયર બ્રિગેડને જાણ કરતાં જ ફાયર ફાઈટરની ગાડીઓ દોડી આવી હતી અને આગને કાબુમાં લેવા મહેનત મા લાગી ગયા હતા હજુ સુધી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/10/IMG-20191009-WA0006-1024x1022.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)