skip to content

વાંકાનેર: અમરસરમાં વાડીએ યુવાને ગળેફાંસો ખાઈ લીધો.

વાંકાનેર : અમરસર ગામે પોતાની વાડીએ 28 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધેલી હતી.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા નરેશભાઈ ત્રિકમભાઈ ધંધુકીયા ઉ.28 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો