Placeholder canvas

વાંકાનેર: હસનપરમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : હસનપર ગામમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. હસનપરમાં રહેતા ભુપતભાઇ અમરશીભાઇ પરમાર (ઉ.વ. ૨૨)એ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરો