શું આપ ઘરઘંટી લેવાનું વિચારો છો? તો પધારો બાદી એન્ડ કંપનીમાં…
(પ્રમોશનલ આર્ટીકલ) વાંકાનેર: હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં ફ્લોર મિલ પર અનાજ દળવા જવું એ જોખમ ભર્યું છે. આવા સમયે જો તમે ઘરઘંટી લેવાનું વિચારતા હો તો વાંકાનેરના સૌથી આધુનિક અને વિશાળ હોમ એપ્લાયન્સીસના શો રૂમ બાદી એન્ડ કંપનીમાં પધારો…
બાદી એન્ડ કંપની પોતાના માનવતા ગ્રાહકો માટે સિલ્વર જ્યુબેલી વર્ષના ભવ્ય સેલમાં ઘણી બધી ઓફરો આવનાર છે. આપ ભવ્ય અને 2020ના આખરી સેલમાં આપના માટે ઘરઘંટી ખરીદવી સાવ સરળ થઈ જશે… બસ અત્યારે માત્ર આપ ઘરઘંટી ખરીદવાનું મન બનાવો અને ભવ્ય સેલ એટલે કે તારીખ 25 થી 31 ડિસેમ્બર દરમિયાન ઘરઘંટી ખરીદો.
અનાજ દળે સુપરફાઇન, ઘરઘંટી તો માઇક્રોફાઇન.
ઘરઘંટી ની સાથે માત્ર ૩૭ ટકા કિંમતમાં બોસનું મિક્સર ખરીદો…