આજે પંચસિયાના યુનુસભાઈ ખોરજીયાનો જન્મદિવસ…
આજે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના પૂર્વ સરપંચ અમીભાઈ ખોરજીયાના પુત્ર યુનુસભાઇ ખોરજીયાનો જન્મદિવસ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
યુનુશભાઇ ખોરજીયા ગામના રાજકારણમાં સક્રિય છે અને તેઓ ગામના લોકોના કામો કરવા માટે હંમેશા તૈયાર રહે છે તેઓ પંચાસીયામાં પાણી અને પાવર ના પ્રશ્ન ખૂબ જ સક્રિય છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. તેમજ પોતાના whatsapp ગ્રુપમાં આ બંને બાબતની માહિતી શેર કરતા રહે છે.
આજે યુનુસભાઈ ખોરજીયાનાં જન્મદિવસ નિમિત્તે તેમના સગા-સ્નેહીઓ, પરિવારજનો અને મિત્રો તેમજ ગ્રામજનો તેમના મોબાઈલ નંબર 99746 63922 પર જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)