skip to content

આજે પંચસિયાના યુનુસભાઈ ખોરજીયાનો જન્મદિવસ…

આજે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના પૂર્વ સરપંચ અમીભાઈ ખોરજીયાના પુત્ર યુનુસભાઇ ખોરજીયાનો જન્મદિવસ છે.

યુનુશભાઇ ખોરજીયા ગામના રાજકારણમાં સક્રિય છે અને તેઓ ગામના લોકોના કામો કરવા માટે હંમેશા તૈયાર રહે છે તેઓ પંચાસીયામાં પાણી અને પાવર ના પ્રશ્ન ખૂબ જ સક્રિય છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. તેમજ પોતાના whatsapp ગ્રુપમાં આ બંને બાબતની માહિતી શેર કરતા રહે છે.

આજે યુનુસભાઈ ખોરજીયાનાં જન્મદિવસ નિમિત્તે તેમના સગા-સ્નેહીઓ, પરિવારજનો અને મિત્રો તેમજ ગ્રામજનો તેમના મોબાઈલ નંબર 99746 63922 પર જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો