મોરબી કલેક્ટરને અરજદારો સોમ અને ગુરુવારે મળી શક્શે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/09/IMG-20190908-WA0008-1024x1017.jpg)
મોરબી : મોરબી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટને તેમની કચેરી ખાતે જાહેર જનતા અને અરજદારોને સાનુકૂળતા રહે તે માટે દર અઠવાડીયાના સોમવારે સવારના 11-00 વાગ્યાથી સાંજના 5-00 વાગ્યા સુધી અને ગુરુવારે સવારે 11-00થી બપોરના 1-00 વાગ્યા સુધી મળવાનો સમય નિયત કરાયો છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/09/PARASARA-FARM.jpg-ADD-1024x1024.jpg)
કચેરી કાર્ય પદ્ધતિના પ્રકરણ-11ના મુદ્દા નં. 77 માં ઉલ્લેખ કર્યા મુજબ જિલ્લા કલેક્ટર હવે ઉપરોક્ત નિયત સમયે મુલાકાતીઓ – અરજદારોને કચેરી ખાતે મળી શકશે. જેની તમામ જિલ્લાના લોકોએ નોંધ લેવા મોરબી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/09/IMG-20190903-WA0015-1024x1024.jpg)
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)