વાંકાનેરના ધારાસભ્ય પિરઝાદા સહિત દશેય આગેવાનોને જામીન મળી ગયા
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/HAMVI-1024x1024-1.jpg)
11 વર્ષ જુના આ રાજકીય કેસમાં વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા (કોંગ્રેસ) સહિત, માજી સંસદસભ્ય દેવજી ફતેપરા (ભાજપ), ગોરધન ધામેલીયા (રાજકોટ જિલ્લા ભાજપ: ઉપપ્રમુખ), ગોવિંદ રાણપરીયા (રાજકોટ જિલ્લા દૂધ સંઘ પ્રમુખ – ભાજપ) વગેરે નેતાઓ ને કોર્ટ માં જામીન મળી ગયા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/IMG-20191205-WA0005-1024x1024.jpg)
ઉપલી કોર્ટ માં આ ચુકાદા ને પડકારવા માં આવશે.
હાલ ધારાસભ્ય પીરઝાદા, ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી જયેશ રાદડીયાની સાથે કેરળ ખાતે રાજકોટ જિલ્લા બેન્ક મારફત ના શૈક્ષણિક પ્રવાસ અર્થે ગયા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/IMG-20191214-WA0002-1024x1024.jpg)
અત્રે ઉલ્લેખનીય છે કે, જેમની તરફેણ માં આ રાજકીય આંદોલન કરવામાં આવ્યુ હતુ, તે કુંવરજી બાવળીયા હાલ કોંગ્રેસને અલવિદા કરીને ભાજપમાં જતા રહયા છે અને ગુજરાતની વર્તમાન ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/20190918_091128.gif)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)