skip to content

વાંકાનેર: સરતાનપરમાં સીરામીક ફેકટરીમાં કન્ટેનર ઉપરથી પડી જતા શ્રમિકનું મૃત્યુ

વાંકાનેર : સીમિત ફેક્ટરીમાં લગભગ દરરોજ કંઈક અકસ્માત થતા રહે છે ગઈકાલે વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ ગ્રેસ્ટોન સીરામીક ફેક્ટરીમા બંધ ટ્રક પરના કન્ટેનર ઉપરથી પડી જતા રાજીવરંજન કુમાર નાગેશ્વરસિંહ, ઉ.30 નામના શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો