Placeholder canvas

વાંકાનેર: નેમીષભાઈ શાહનું અવસાન, શુક્રવારે ટેલિફોનિક બેસણું

વાંકાનેર નિવાસી નેમીષભાઈ શાહ ,ઉ.વર્ષ – ૪૯ તે સ્વ.વસંતલાલ કેશવજી શાહ ના સુપુત્ર, અમીબેન ના પતિ , જૈનમ ના પિતાશ્રી , દીપ્તીબેન અમીતકુમાર શાહ(રાજકોટ) , બિન્દુબેન સુહાગકુમાર મેહતા(રાજકોટ) ના મોટાભાઈ નું તા:- ૧૪/૪/૨૦૨૧ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ રામકૃષ્ણ રીફેક્ટરીમાં મેનેજર તરીકે તથા એકાઉન્ટ લખવાનું કામ કરતા.

સદ્દગત નું ટેલિફોનિક બેસણું તા:- ૧૬/૪/૨૦૨૧ ને શુક્રવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે.
અમીબેન:- ૮૮૪૯૫૦૧૬૬૯
અમીતકુમાર:- ૮૫૧૧૫૫૬૨૫૪
સુહાગકુમાર:- ૯૪૨૮૮૯૪૯૧૫
દીપ્તીબેન:- ૯૪૨૮૦૫૬૨૫૪
બિન્દુબેન:- ૯૪૨૮૮૯૪૯૮૩

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો