Placeholder canvas

વાંકાનેર નિવાસી યોગેન્દ્રસિંહ જાડેજાનું અવસાન, કાલે બેસણું

વાંકાનેર : માટેલ સહકારી મંડળીના નિવૃત મંત્રી સી.કે.જાડેજા (છોટુભા ખોડુભા જાડેજા)ના પુત્ર યોગેન્દ્રસિંહ છોટુભા જાડેજાનું તા. 1-3-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-3-2024 ને સોમવારે રાખેલ છે.

મૂળ અડવાળના હાલ વાંકાનેર નિવાસી યોગેન્દ્રસિંહ છોટુભા જાડેજા તે છોટુભા ખોડુભા જાડેજા (સી.કે. જાડેજા)ના પુત્ર, પ્રવિણસિંહ ખોડુભા જાડેજા, સ્વ. સજુભા ખોડુભા જાડેજા, મંગળસિંહ ખોડુભા જાડેજા, વાઘુભા ખોડુભા જાડેજા, ભરતસિંહ ખોડુભા જાડેજા, ગંભીરસિંહ ખોડુભા જાડેજાના ભત્રીજા, જયદિપસિંહ છોટુભા જાડેજાના ભાઈ, હરીદિત્યસિંહ યોગેન્દ્રસિંહ જાડેજાના પિતાનું તારીખ 1-3-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-3-2024 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન ભાટીયા સોસાયટી, શિવાજીપાર્ક, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે અને ઉત્તરક્રિયા તારીખ 9-3-2024 ને શનિવારે રાખવામાં આવી છે.

આ સમાચારને શેર કરો