Placeholder canvas

વાંકાનેર:વિશ્વકર્મા મંદિરની ડોક્યુમેન્ટ સાથે એક થેલી ખોવાયેલ છે.

વાંકાનેર: જીનપરા ચોકમાં આવેલ શ્રી વિશ્વકર્મા મંદિરના મહત્વના ડોક્યુમેન્ટ સાથે એક થેલી ગતરાત્રે જીનપરા ચોકથી વિવેકાનંદ સોસાયટી સુધીમાં કયાક પડી ગયેલ છે.

વિશ્વકર્મા મંદિરના ટ્રસ્ટના પ્રમુખ વિનોદરાય મગનલાલએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ગતરાત્રે જીનપરા ચોકથી વિવેકાનંદ સોસાયટી સુધીમાં પીળા કલરની થેલી બાઇકમાંથી પડી ગયેલ છે, જે થેલીમાં વિશ્વકર્મા મંદિરની બીલબુક, ફાળા અને ભાળાની પહોંચ બુક તથા નાગરિક સહકારી બેંકની F.D. હતી. જો કોઈને આ પીળા કલરની થેલી મળી આવે તો નીચેના નંબર પર જાણ કરવી… વિનોદભાઈ 99134 44653, જયંતીભાઈ 98251 90930, જયંતિભાઈ 81601 44269

આ સમાચારને શેર કરો