Placeholder canvas

વાંકાનેર: ઢુવા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણભાઈ તોગડીયા પધાર્યા.

By મયુર ઠાકોર – વાંકાનેર
વાંકાનેર તાલુકાના ઢુવા ખાતે મોરબી જિલ્લા બજરંગદળના પૂર્વ જિલ્લા પ્રમુખ બળવંતસિંહ સિંધવના નિવાસ સ્થાને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણભાઈ તોગડિયા,રણછોડભાઈ ભરવાડ સહિતના આગેવાનો પધાર્યા હતા. જેમાં બળવંતસિંહ સિંધવને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં મોરબી જિલ્લા મહામંત્રીની જવાબદારી સોંપી સંગઠન મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી

વાંકાનેરના ઢુંવા ગામે પ્રવિણભાઈ તોગડીયા આવતા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા તેમજ ઢુંવા ચોકડી ખાતે કોળી સમાજ, કારડીયા રાજપુત સમાજ,માલધારી સમાજ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ શિવસેનાના આગેવાનો દ્વારા ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો