Placeholder canvas

વાંકાનેર: મીનાબેન વ્યાસનું અવસાન, 13 તારીખે બેસણું

વાંકાનેર નિવાસી સ્વ.ધ્રુવભાઈ જી વ્યાસ ના પુત્રવધુ, રાજેશભાઈના ધર્મ પત્ની અને મૌલીક, રાહુલના માતૃશ્રી તથા હર્ષદભાઈ, વર્ષાબેન અને હરેશભાઈના મોટાભાભી મીનાબેન વ્યાસ (ઉ.વ.60)નું તા.૯/૩/૨૦૨૧ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદગતનું બેસણું આગામી તારીખ ૧૩/૩/૨૦૨૧ને શનિવારે સાંજના ૪ થી ૬ વાગ્યા દરમિયાન તેમના નિવાસસ્થાન, ઠકકર શેરી, એસ.બી.આઈ.બેંકની સામે વાંકાનેર ખાતે રાખેલ છે.

આ સમાચારને શેર કરો