વાંકાનેર: શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની લાલપર-લીંબાળા શાખા દ્રારા માસ્ક વિતરણ કરાયુ
વાંકાનેર: કોરોના વાયરસની મહામારિથી લોકો પોતાનો બચાવ કરવા માટે દરેક વ્યક્તિએ પોતાના હાથ વારંવાર ધોવા અને મોઢા ઉપર માસ્ક પહેરવો હિતવાહ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/03/IMG-20200314-WA0011_copy_576x568-1.jpg)
ત્યારે બજારમાં માસ સરળતાથી મળતા નથી અને નાના અને ગરીબ માણસો આવા માસ ખરીદી શકે પણ નહીં જેને ધ્યાનમાં લઈને જરૂરિયાત મંદ લોકોને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની લાલપર લિંબાળા શાખા દ્વારા ફ્રીમાં માસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/03/20200328_131229_copy_432x393.jpg)
માસ જરૂરિયાત મંદ લોકો ને વિતરણ કરવાના કાર્યક્રમમાં ટ્રસ્ટના સદર ડો.ઇસ્માઇલ શેરસિયા તથા નાયબ સદર જાવિદ ખાન પઠાણ અને સભ્ય અશરફભાઈઍ હાજર રહી ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)