વાંકાનેર: જુની કલાવડીના વતની અને હાલ રાજકોટ રહેતા સુરેન્દ્રસિંહ ઝાલાનું અવસાન
વાંકાનેર: મુળ વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામના વતની અને રાજકોટમાં રહેતા ઝાલા સુરેન્દ્રસિંહ દાદુભા (ઘોઘુભા) ઉ.વ.75 નું તા.17/7/2020ના રોજ અવસાન થયેલ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામના વતની વિજયસિંહ ઝાલા અને અજયસિંહ ઝાલાના પિતાશ્રી તથા સિદ્ધિવિનાયક વાળા મયુરસિંહ ઝાલા અને મોહિતસિંહ ઝાલાના કાકા સ્વ. ઝાલા સુરેન્દ્રસિંહ દાદુભા (ઘોઘુભા) ઉ.વ.75 નું તા.17/7/2020ના રોજ અવસાન થયેલ છે.
સદગતનું બેસણું તથા લોકિક ક્રિયા હાલના સંજોગોના કારણે બંધ રાખેલ છે. દિલસોજી ટેલિફોનિક વ્યક્ત કરશો વિજયસિંહ -98243 95095, અજયસિંહ -98253 94000, મયુરસિંહ -98240 00024, મોહિતસિંહ -98240 00042
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200716-WA0018-1024x576.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200715-WA0003-1024x1024.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200703-WA0006-1024x589.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)