વાંકાનેર: જગતગુરુ રામાનંદાચાર્યજીના ૭૨૦મા પ્રાગટ્ય દિવસની સાધુ સમાજ દ્વારા ઉજવણી
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/01/IMG-20200113-WA0003-1024x914.jpg)
વાંકાનેરમાં આજ રોજ શ્રી ૧૦૦૮ જગત ગુરુ રામાનંદા ચાર્યજીની ૭૨૦માં પ્રાગટ્ય દિવસ સમસ્ત વાંકાનેરના રામાનંદી સાધુ સમાજ દ્વારા ઉલાસ પૂવર્ક ઉજવણી કરવામાં આવી હતી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/01/IMG-20200117-WA0012-1024x472.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/01/IMG-20191231-WA0013-1024x1024.jpg)
જેમાં શોભાયાત્રા,ગુરુ પૂજન,મહા આરતી,મહા પ્રસાદ અને સંતોના આશીર્વચન જેવા વિવિધ કાર્ય ક્રમો ગોઠવ્યા હતા. વાંકાનેરના રામાનંદી સાધુ સમાજના લોકો અને અતિથિ વિશેષ અનેક સંતો તેમજ વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજી તથા અગ્રણીઓ એ હાજરી આપી હતી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/01/JALARAM-HARDVER-1024x356.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)