skip to content

વાંકાનેર: જગતગુરુ રામાનંદાચાર્યજીના ૭૨૦મા પ્રાગટ્ય દિવસની સાધુ સમાજ દ્વારા ઉજવણી

વાંકાનેરમાં આજ રોજ શ્રી ૧૦૦૮ જગત ગુરુ રામાનંદા ચાર્યજીની ૭૨૦માં પ્રાગટ્ય દિવસ સમસ્ત વાંકાનેરના રામાનંદી સાધુ સમાજ દ્વારા ઉલાસ પૂવર્ક ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં શોભાયાત્રા,ગુરુ પૂજન,મહા આરતી,મહા પ્રસાદ અને સંતોના આશીર્વચન જેવા વિવિધ કાર્ય ક્રમો ગોઠવ્યા હતા. વાંકાનેરના રામાનંદી સાધુ સમાજના લોકો અને અતિથિ વિશેષ અનેક સંતો તેમજ વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજી તથા અગ્રણીઓ એ હાજરી આપી હતી.

આ સમાચારને શેર કરો